A part of Indiaonline network empowering local businesses Chaitra Navratri

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી ટ્વીન્ટી મેચ આજે અમદાવાદમાં રમાશે.

News

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી ટ્વીન્ટી મેચ આજે અમદાવાદમાં રમાશે. ભારતે લખનૌમાં બીજી ટી ટ્વીન્ટી જીતી હતી અને ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. આજની મેચ જીતવાથી હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમને નંબર-વન રેન્કિંગ જાળવી રાખવામાં ચોક્કસ મદદ મળશે. તે ભારતને શ્રેણી જીતવામાં પણ મદદ કરશે. મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. (AIR NEWS)

53 Days ago