A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

આજે શહિદ દિવસ નિમિત્તે સદગતને શ્રધ્ધાંજલિ આપતા કાર્યક્રમો રાજ્યભરમાં મનાવવામાં આવ્યા

News

આજે શહીદ દિવસ છે. વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને આ દિવસે ફાંસી આપવામાં આવી હતી. આ નિમિત્તે સદગતને શ્રધ્ધાંજલિ આપતા કાર્યક્રમો રાજ્યભરમાં મનાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત અનેક નગરોમાં વિવિધ સંસ્થાઓ દ્વારા અને શાળા- મહાશાળાઓમાં સદગત શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરતા કાર્યક્રમો યોજવામાં આવ્યા (AIR NEWS)

392 Days ago