A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શાળાના અભ્યાસ ક્રમ સાથે કૌશલ્ય વિકાસને વણી લેવા અનુરોધ કર્યો

news

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શાળાના અભ્યાસ ક્રમ સાથેકૌશલ્ય વિકાસને વણી લેવા અનુરોધ કર્યો છે. તેમણે આ હેતુથી શાળાના અભ્યાસક્રમમાં ફેરફાર સૂચવતી નવી શિક્ષણનીતી ઘડવાનો અનુરોધ કર્યો હતો. તેઓ કર્ણાટકના હુબલી ખાતે કૌશલ્ય વિકાસ કેન્દ્રના ઉદઘાટન સમારોહમાં બોલી રહ્યા હતા. (AIR NEWS)

1537 Days ago