ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શાળાના અભ્યાસ ક્રમ સાથેકૌશલ્ય વિકાસને વણી લેવા અનુરોધ કર્યો છે. તેમણે આ હેતુથી શાળાના અભ્યાસક્રમમાં ફેરફાર સૂચવતી નવી શિક્ષણનીતી ઘડવાનો અનુરોધ કર્યો હતો. તેઓ કર્ણાટકના હુબલી ખાતે કૌશલ્ય વિકાસ કેન્દ્રના ઉદઘાટન સમારોહમાં બોલી રહ્યા હતા. (AIR NEWS)