ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા કોવિડના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન – RT PCR ટેસ્ટ માટે બાયો સેફ્ટી લેબોરેટરીઝ શરૂકરવામાં આવી છે. જીટીયુ દ્વારા કોઈ પણ પ્રકારની અન્ય મદદ વગર આ બાયોસેફ્ટી લેબ સ્થપાઈછે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારની જનતા માટે આલેબ શરૂ કરીને ઉત્તમ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આઈસીએમઆર દ્વારા જીટીયુની બાયો સેફ્ટી લેબને RT PCR ટેસ્ટ કરવાની મંજૂરીઆપવામાં આવી હતી. જીટીયુ વર્તમાન પરિસ્થિતિમાં જાહેરજનતાને લાભ મળી રહે અને તેમનું સ્વાસ્થ્ય જળવાય રહે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરીરહ્યું છે. (AIR NEWS)