A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

દેશમાં કોવિડથી સાજા થનારનો દર 96.49 ટકા થયો

news

દેશમાં કોવિડથી સાજા થનારનો દર 96.49 ટકા થયો છે. છેલ્લાં 24 કલાકમાં 18 હજારથી વધુ દર્દીઓ સાજા થતાં તેમનો કુલ આંક એક કરોડ, એક લાખથી વધુ થયો છે.
છેલ્લાં 24 કલાકમાં કોવિડના નવા 12 હજાર, 584 કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા એક કરોડ, ચાર લાખથી વધુ થઈ છે. હાલમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા બે લાખ, 16 હજાર છે..
છેલ્લાં 24 કલાકમાં કોવિડથી 167 લોકોના મોત નિપજતા કુલ મૃત્યુઆંક એક લાખ, 51 હજાર, 327 થયો છે. (AIR NEWS)

1190 Days ago

Video News