A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

દેશમાં કોવિડથી સાજા થયેલા દર્દીઓનો આંકડો 1 કરોડ 16 હજારથી વધુ થયો

news

દેશમાં કોવિડથી સાજા થયેલા દર્દીઓનો આંકડો 1 કરોડ 16 હજારથી વધુ થયો છે. તેમજ કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 96.36 ટકા થયો છે.એવી જ રીતે કોવિડના દર્દીઓના નવા કેસની સંખ્યા પ્રતિ દિન 25 હજારથી ઓછી થઈને છેલ્લા 24 કલાકમાં 20 હજાર 346 કેસ નોંધાયા છે. આ સાથે કોવિડના કુલ કેસોનો આંકવધીને 1 કરોડ 3 લાખ 95 હજાર 950 થયો છે. અત્યારે દેશમાં કોવિડના એક્ટીવ કેસોની સંખ્યા 2 લાખ 25 હજાર છે. છેલ્લા 24 કલાકમાં 222 દર્દીઓના કોરોનાથી મોત થતા દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1 લાખ 50 હજાર 372 થયો છે (AIR NEWS)

1195 Days ago