દેશમાં કોવિડના કેસની કુલ સંખ્યા 26 લાખ 47 હજાર 664 to પર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 57 હજાર 982 કેસ નોંધાયા છે અને 941 મોત થયાં છે. સક્રિય કેસની સંખ્યા 6 લાખ 76 હજાર 900 છે. આઈ.સી.એમ.આર. એ જણાવ્યુ છે કે