A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

નાણામંત્રીએ ખેડુતો, માછીમારો તથા તેની સાથે સંલગ્ન વર્ગ માટે રાહતો અને સહાય જાહેર કરી

News

કેન્દ્રીય નાણામંત્રીએ ર૦ લાખ કરોડના પેકેજના ભાગ રૂપે આજે ખેડુતો, માછીમારો તથા તેની સાથે સંલગ્ન વર્ગ માટે રાહતો અને સહાય જાહેર કરી છે. તેમાં પ્રધાનમંત્રી કિસાન ફંડ ટ્રાન્સફર હેઠળ ૧૮ હજાર સાતસો કરોડ રૂપિયા જાહેર કર્યા છે. આ ઉપરાંત ૭૪ હજાર ૩૦૦ કરોડ રૂપિયાની ટેકાનાભાવોમાં સહાયની પણ જાહેરાત કરી છે. (AIR NEWS)

1435 Days ago