કેન્દ્રીય નાણામંત્રીએ ર૦ લાખ કરોડના પેકેજના ભાગ રૂપે આજે ખેડુતો, માછીમારો તથા તેની સાથે સંલગ્ન વર્ગ માટે રાહતો અને સહાય જાહેર કરી છે. તેમાં પ્રધાનમંત્રી કિસાન ફંડ ટ્રાન્સફર હેઠળ ૧૮ હજાર સાતસો કરોડ રૂપિયા જાહેર કર્યા છે. આ ઉપરાંત ૭૪ હજાર ૩૦૦ કરોડ રૂપિયાની ટેકાનાભાવોમાં સહાયની પણ જાહેરાત કરી છે. (AIR NEWS)