A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

નિકાસને વેગ આપવા સરકાર આઇ.ટી. કંપનીઓને શકય બધી મદદ કરશે: પિયુષ ગોયલ

news

વાણિજય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહયું છે કે આઇ.ટી. ઉદ્યોગ એક દાયકામાં દર વર્ષે દેશની સેવા નિકાસ વધારીને એક ટ્રીલીયન ડોલર સુધી લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે.
આઇટી ઉદ્યોગના નેતાઓ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં શ્રી ગોયલે કહયું કે નિકાસને વેગ આપવા સરકાર આઇ.ટી. કંપનીઓને શકય બધી મદદ કરશે. (AIRNEWS)

821 Days ago