વાણિજય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહયું છે કે આઇ.ટી. ઉદ્યોગ એક દાયકામાં દર વર્ષે દેશની સેવા નિકાસ વધારીને એક ટ્રીલીયન ડોલર સુધી લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે.
આઇટી ઉદ્યોગના નેતાઓ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં શ્રી ગોયલે કહયું કે નિકાસને વેગ આપવા સરકાર આઇ.ટી. કંપનીઓને શકય બધી મદદ કરશે. (AIRNEWS)