પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલેગુજરાતની મુલાકાત લઈને વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે. તેઓ કચ્છ જિલ્લાના માંડવી ખાતેદરિયાનું ખારુ પાણી મીઠુ બનાવતા ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે.
સુચિત ડિસેલીનેશન પ્લાન્ટની ક્ષમતાદરરોજ 10 કરોડ લીટર દરિયાના પાણીને મીઠુબનાવવાની રહેશે. આ પ્લાન્ટ કાર્યરત થતાં કચ્છ વિસ્તારમાં પીવાના પાણીની ઉપલબ્ધતાવધશે.
આ ઉપરાંત તેઓ પવન અને સૌર ઉર્જા એનર્જી પાર્કનોશિલાન્યાસ કરશે તથા સંપૂર્ણ ઓટોમોટીક મીલ્ક પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટનું પણખાતમુહૂર્ત કરશે (AIR NEWS)