પદ્મશ્રીથી સન્માનિત ફ્લાઇંગ સિખ તરીકે જાણીતા દિગ્ગજ ભારતીય દોડવીર મિલ્ખા સિંહનું ચંદીગઢ ખાતેગઈ રાત્રે નિધન થયું છે. તેઓ 91 વર્ષના હતા અને છેલ્લા એક મહિનાથી કોવિડની સારવાર લઈ રહ્યા હતા.રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ , કેન્દ્રીય રમત મંત્રી
કિરેન રિજિજુ સહિત મહાનુભાવોએ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું. (AIR NEWS)