બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે કન્ઝર્વેટીવ પક્ષના પ્રમુખ નાહિમ જહાવીને સરકારના બધા જ પદો પરથી દુર કરી દીધા છે. નાદિમ જહાવી, કર અંગેના એક કેસમાં ગોટાળા કર્યા હોવાના દોષી હોવાનું જાણવા મળ્યુ છે. વિરોધ પક્ષોએ તેમને પદ પરથી દુર કરવાની માંગણી કરી હતી. (AIR NEWS)