A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

ભારત, બ્રાઝીલ, જાપાન અને જર્મનીએ રાષ્ટ્રસંધની સલામતી પરિષદમાં સર્વગ્રાહી સુધારાની માંગણી કરી.

News

ભારત, બ્રાઝીલ, જાપાન અને જર્મનીએ રાષ્ટ્રસંધની સલામતી પરિષદમાં સર્વગ્રાહી સુધારા હાથ ધરવા નિર્ણાયક કાર્યવાહીની માંગણી કરી છે. વિદેશમંત્રી એસ. જયશંકરે, બ્રાઝીલ, જાપાન તથા જર્મનીનાં વિદેશમંત્રીઓ સાથે વિડીયો માધ્યમથી વાતચીન કરતાં આ અંગે સધન ચર્ચા કરી હતી.

ચર્ચા બાદ જી-ચાર સંગઠન તરીકે ઓળખાતા ભારત સહિતનાં ચાર દેશોએ સંયુક્ત નિવેદનમાં ભારતપૂર્વક જણાવ્યું છેકે રાષ્ટ્રસંધમાં સર્વગ્રાહી સુધારા થાય, તો જ રાષ્ટ્રસંધમાં સર્વગ્રાહી સુધારા થાય, તો જ રાષ્ટ્રસંધને વર્તમાન પરિસ્થિતીમાં પ્રસ્તુત રાખી શકાશે. (AIR NEWS)

1299 Days ago