પ્રસિદ્ધ તીર્થધામ ગઢડા ખાતે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા આગામી ૧૦ માર્ચેયોજનારાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની મુખ્ય સભા કોરોના વાયરસની ગંભીરતા ને લક્ષમાં લઈને બંધરાખવામાં આવી છે જ્યારે તા.6 થી 10 માર્ચ સુધી મહોત્સવના મુખ્ય આકર્ષણરૂપસ્વામિનારાયણ નગર અને તેના પ્રદર્શનો વગેરે રાબેતા મુજબ ચાલુ રહેશે. સ્વામિનારાયણ નગરમાં 5 દિવસ સુધી ફક્તસ્થાનિક ભક્તો લાભ લઈ શકશે.
નોંધનીય છેકૅ, વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની મુખ્ય સભામાં વિદેશથી અનેઅન્ય રાજયોથી મોટી સંખ્યામાં ભક્ત સમુદાય આવવાનો હતો, જેથીસંસ્થા દ્વારા આ નિર્ણય સાવચેતીરૂપે લેવામાં આવ્યો છે. (AIR NEWS)