A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે

news

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રસ્ટને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.

બેઠકમાં ટ્રસ્ટ મંદિરના નિર્માણની શરૂઆત માટેની તારીખ નક્કી થવાની સંભાવના છે. 15 રાજ્યોના ટ્રસ્ટના સભ્યોના ધાર્મિક આગેવાનો અને અન્ય અગ્રણી નાગરિકોનો સમાવેશ છે. (AIR NEWS)

1521 Days ago